ગાંધીનગરમાં ભી.ન.વણકરની સાહિત્યયાત્રા અને કેફિયતનો કાર્યક્રમ યોજાયો
ગાંધીનગરમાં ‘દલિત સાહિત્ય વિમર્શ મંચ’ દ્વારા મૂર્ધન્ય દલિત સાહિત્યકાર ભી.ન.વણકરની સંઘર્ષમય સાહિત્યસફર અને કેફિયતનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ રવિવારે યોજાયો હતો.
ગાંધીનગરમાં ‘દલિત સાહિત્ય વિમર્શ મંચ’ દ્વારા મૂર્ધન્ય દલિત સાહિત્યકાર ભી.ન.વણકરની સંઘર્ષમય સાહિત્યસફર અને કેફિયતનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ રવિવારે યોજાયો હતો.
ગાંધીનગરના સેક્ટર-12 સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે મહાગુજરાત SC-ST મહાસભા દ્વારા પીડિતોને ન્યાય અપાવવા અને સામાજિક એકતા માટે ચિંતન સભા યોજાઈ હતી.
ગાંધીનગરમાં મહાગુજરાત SC-ST મહાસભા આયોજિત કાર્યક્રમમાં ઉના કાંડથી લઈને આઈઆઈટી બોમ્બેના દર્શન સોલંકી કેસ સુધીના ૨૦થી વધુ પીડિત પરિવારો ન્યાય માંગશે.
Adivasi News: ઉત્તર ગુજરાતના આદિવાસીઓ જાતિના દાખલા સહિતની માંગણીઓનો ઉકેલ ન આવતા પાલનપુરથી ગાંધીનગર આવવા નીકળ્યો.
ગાંધીનગરના ડો.આંબેડકર હોલ ખાતે ગુજરાતના SC-ST સમાજના પત્રકારોના રજિસ્ટર્ડ સંગઠન ‘અજાજ મીડિયા ટ્રસ્ટ’નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
માણસામાં રહેતા એક શિક્ષકને બાળપણમાં સવર્ણોએ ગરબામાંથી હડધૂત કરીને કાઢી મૂક્યા હતા. એ ઘટના આજેય નવરાત્રી આવે ત્યારે તેમને સતાવે છે.
ગાંધીનગરમાં ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા જ્યોતિરાવ ફૂલે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મહેસાણાની બાસણા કૉલેજમાં આત્મહત્યા કરનાર દલિત દીકરીને શ્રદ્ધાંજલિ આપવા ગાંધીનગરમાં વિધાનસભા સામે ડો.આંબેડકરની પ્રતિમા સામે કેન્ડલ માર્ચ નીકળી હતી.