મોદી સરકારની લેબર પોલિસી મનુસ્મૃતિના નિયમો પ્રમાણે બનાવાઈ છે?

Manusmriti

મોદી સરકારની લેબર પોલિસીના ડ્રાફ્ટમાં મનુસ્મૃતિના ઉલ્લેખ હોવાને લઈને હોબાળો મચ્યો છે. ડ્રાફ્ટમાં મનુસ્મૃતિમાંથી પ્રેરણા લેવાઈ હોવાથી વિપક્ષોએ વિરોધ કર્યો છે.

છઠ પૂજા દરમિયાન 83 લોકોના ડૂબી જવાથી મોત, 14 હજુ ગુમ

Chhath Puja

છઠ પૂજા દરમિયાન અલગ અલગ જગ્યાએ ડૂબી જવાથી 83 લોકોના મોત થઈ ગયા છે, 14 લોકો ગુમ છે. મૃતકોમાં અનેક બાળકો પણ સામેલ છે.

ધર્માંધ અને ભીડપ્રેમી ભારતમાં ક્રાઉડ મેનેજમેન્ટ ક્યારે?

crowd management

ભારતમાં દર વર્ષે ધાર્મિક-રાજકીય મેળાવડાઓમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થાય છે અને ભાગદોડ થતા સેંકડો લોકો મોતને ભેટે છે. તેને કોણ અને કેવી રીતે રોકશે?

મારા પિતાએ જે વેઠ્યું તે હું ફિલ્મોમાં બતાવું છુંઃ મારી સેલ્વરાજ

Mari Selvaraj

Mari Selvaraj ની નવી ફિલ્મ ‘Bison’ એ 100 કરોડ કમાઈ લીધાં છે. મારી દલિત વિષય સાથે સળંગ પાંચમી હિટ ફિલ્મ કેવી રીતે આપી શક્યા તેનું રહસ્ય જણાવે છે.