મોદી સરકારની લેબર પોલિસી મનુસ્મૃતિના નિયમો પ્રમાણે બનાવાઈ છે?
મોદી સરકારની લેબર પોલિસીના ડ્રાફ્ટમાં મનુસ્મૃતિના ઉલ્લેખ હોવાને લઈને હોબાળો મચ્યો છે. ડ્રાફ્ટમાં મનુસ્મૃતિમાંથી પ્રેરણા લેવાઈ હોવાથી વિપક્ષોએ વિરોધ કર્યો છે.
મોદી સરકારની લેબર પોલિસીના ડ્રાફ્ટમાં મનુસ્મૃતિના ઉલ્લેખ હોવાને લઈને હોબાળો મચ્યો છે. ડ્રાફ્ટમાં મનુસ્મૃતિમાંથી પ્રેરણા લેવાઈ હોવાથી વિપક્ષોએ વિરોધ કર્યો છે.
છઠ પૂજા દરમિયાન અલગ અલગ જગ્યાએ ડૂબી જવાથી 83 લોકોના મોત થઈ ગયા છે, 14 લોકો ગુમ છે. મૃતકોમાં અનેક બાળકો પણ સામેલ છે.
ભારતમાં દર વર્ષે ધાર્મિક-રાજકીય મેળાવડાઓમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થાય છે અને ભાગદોડ થતા સેંકડો લોકો મોતને ભેટે છે. તેને કોણ અને કેવી રીતે રોકશે?
Mari Selvaraj ની નવી ફિલ્મ ‘Bison’ એ 100 કરોડ કમાઈ લીધાં છે. મારી દલિત વિષય સાથે સળંગ પાંચમી હિટ ફિલ્મ કેવી રીતે આપી શક્યા તેનું રહસ્ય જણાવે છે.