‘બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા આપો’, બૌદ્ધોએ સરકાર પાસે માંગ કરી
ગુજરાતમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે જાહેર રજા જાહેર કરવા માટે બૌદ્ધ અનુયાયીઓ વતી એક પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી.
ગુજરાતમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે જાહેર રજા જાહેર કરવા માટે બૌદ્ધ અનુયાયીઓ વતી એક પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી.
ઉનાના ચાચકવડ ગામે તસ્કરો પૌરાણિક હનુમાનજી મંદિરના તાળા તોડી મૂર્તિ પરથી ચાંદીની ગદા-મુગટ સહિત 17 લાખના દાગીના ચોરી ગયા.
રાજકોટ જિલ્લા BAMCEF (શેડો) દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે કેડર કેમ્પનું આયોજન કરાયું હતું.
જૂનાગઢની દલિત વિદ્યાર્થીનીઓની છાત્રાલયમાં ભોજનમાં જીવાત નીકળતા હોબાળો થયો હતો. હવે મહિલા અધિકાર મંચ તેમની પડખે આવ્યું છે.
ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટમાં ફેરફાર કરીને કામના કલાકો 8 થી વધારીને 12 કરી દીધાં છે. તે ખરેખર કોનું હિત જોઈને કરાયા છે તે સમજો.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માં આ વખતે માત્ર 11 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે. જે આઝાદી બાદ પહેલીવાર સૌથી ઓછાં છે.