સુભાષ બ્રિજનું સુપરસ્ટ્રક્ચર તોડી પડાશે, 9 મહિના બ્રિજ બંધ રહેશે
અમદાવાદના સુભાષ બ્રિજનું સુપરસ્ટ્રક્ચર તોડી પાડવાનું નક્કી કરાયું છે. બ્રિજ 9 મહિના બંધ રહેશે. અમદાવાદીઓની હેરાનગતિ વધશે.
અમદાવાદના સુભાષ બ્રિજનું સુપરસ્ટ્રક્ચર તોડી પાડવાનું નક્કી કરાયું છે. બ્રિજ 9 મહિના બંધ રહેશે. અમદાવાદીઓની હેરાનગતિ વધશે.
નાતાલના તહેવાર નિમિત્તે દેશના વિવિધ જગ્યાએ બજરંગ દળના કાર્યકરોએ શાળાઓ, મોલમાં ઘૂસી તોફાન મચાવ્યું.
નગરો-મહાનગરોમાં ચૂંટાયેલી મ્યુનિસિપાલિટીઓને બદલે અધિકારી રાજ હોય તે લોકતંત્ર માટે ઘાતક છે.
36 વર્ષમાં પહેલીવાર એવું બનશે કે લોકસભા-રાજ્યસભા એમ બંને ગૃહોમાં BSP નું કોઈ પ્રતિનિધિ નહીં હોય.