BSP ને છેલ્લાં 19 વર્ષથી 20 હજારથી વધુનું દાન નથી મળ્યું!
ADR ના તાજા રિપોર્ટ મુજબ વર્ષ 2024-25માં રાજકીય પક્ષોને મળતા દાનમાં 161 ટકાનો ઉછાળો નોંધાયો છે. ભાજપ દાન મેળવવામાં પહેલા નંબર છે, પરંતુ BSP ક્યાં છે?
ADR ના તાજા રિપોર્ટ મુજબ વર્ષ 2024-25માં રાજકીય પક્ષોને મળતા દાનમાં 161 ટકાનો ઉછાળો નોંધાયો છે. ભાજપ દાન મેળવવામાં પહેલા નંબર છે, પરંતુ BSP ક્યાં છે?
36 વર્ષમાં પહેલીવાર એવું બનશે કે લોકસભા-રાજ્યસભા એમ બંને ગૃહોમાં BSP નું કોઈ પ્રતિનિધિ નહીં હોય.
National Parties in India 2025: ભારતમાં રાજકીય પક્ષોની ભરમાર છે પરંતુ રાષ્ટ્રીય પક્ષો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે. જાણો રાષ્ટ્રીય પક્ષ માટેની પ્રક્રિયા.
પોલીસે BSP નેતાના ઘરે રેડ પાડી તેમને છત પરથી નીચે ફેંકી દેતા મોતનો આરોપ. મૃતકે મરતા પહેલા વીડિયોમાં પોલીસના નામ આપતા FIR નોંધાઈ.
બિહારની ચૂંટણીમાં બીએસપી સુપ્રીમો માયાવતીએ આજે કૈમૂરના ભભુઆમાં જંગી જાહેર સભાને સંબોધી હતી. જાણો બહેનજીએ શું કહ્યું.
ગયા મહિને ચાર મજબૂત બેઠકો બાદ BSP સુપ્રીમો માયાવતી હવે OBC સમાજને આકર્ષવાની તૈયારી કરી રહી છે. જાણો શું છે BSPની DMP ફોર્મ્યુલા?
BSPની લખનઉ ખાતે યોજાયેલી મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. લોકો ઘરેથી મરચું-રોટલાં બાંધીને રેલીમાં આવ્યા. માયાવતીએ ઐતિહાસિક ભાષણ આપ્યું.
‘Mayawati ના નેતૃત્વમાં દલિત રાજકીય પક્ષોનું મહાગઠબંધન બનાવવું જોઈએ.’ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના નિવેદનનો શું અર્થ?
BSP સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા છે, આ સાથે જ બહેનજીના ઉત્તરાધિકારીનો પણ સંકેત મળી ગયો છે.
ગુજરાત BSP ના નેતા પી.એલ.રાઠોડના માતાનું બે દિવસ પહેલા અવસાન થયું છે. તેમણે માતાની અંતિમ ક્ષણોએ હાજર રહેવાને બદલે પક્ષના કામને મહત્વ આપ્યું.