બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવા બૌદ્ધ પ્રતિનિધિઓ 5 મંત્રીઓને મળ્યાં
ગુજરાતમાં બુદ્ધ પૂર્ણિમાને કાયમી જાહેર રજા જાહેર કરવા રાજ્યઅભિયાન વેગવંતુ બન્યું છે, જેના ભાગરૂપે વાવ-થરાદના પ્રતિનિધિઓએ પાંચ મંત્રીઓને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.
ગુજરાતમાં બુદ્ધ પૂર્ણિમાને કાયમી જાહેર રજા જાહેર કરવા રાજ્યઅભિયાન વેગવંતુ બન્યું છે, જેના ભાગરૂપે વાવ-થરાદના પ્રતિનિધિઓએ પાંચ મંત્રીઓને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.
બિહારમાં UGC નિયમોના સમર્થનમાં તમામ પક્ષોના દલિત-OBC નેતાઓએ એક થઈને વિરાટ રેલી યોજી મનુવાદીઓનો વિરોધ કર્યો.
દલિત સગીર વિદ્યાર્થીની રેપ બાદ ગર્ભવતી થઈ ગઈ. બાળક જન્મતા બીકના કારણે તેને કચરામાં ફેંકી દેતા ઘટના પ્રકાશમાં આવી.
અમદાવાદમાં 123 વર્ષ બાદ નવું કતલખાનું બનશે. ભાજપ શાસિત AMCના બજેટમાં રૂ. 32 કરોડની જોગવાઈથી વિવાદના મંડાણ.