UGC નો આદેશ છતાં ગાંધીનગર IITE ની ભરતીમાં SC, ST, OBCની બાદબાકી
UGC ના કડક આદેશ છતાં ગાંધીનગરની IITE યુનિવર્સિટી દ્વારા 11 મહિનાની કરાર આધારિત ભરતીમાં SC, ST, OBCની નિયમોનો ભંગ, બધી સીટો જનરલથી ભરાશે.
UGC ના કડક આદેશ છતાં ગાંધીનગરની IITE યુનિવર્સિટી દ્વારા 11 મહિનાની કરાર આધારિત ભરતીમાં SC, ST, OBCની નિયમોનો ભંગ, બધી સીટો જનરલથી ભરાશે.
UGC અને અનામત મુદ્દે ન્યાયતંત્રમાં બેઠેલા મનુવાદી જજોની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવતા ચંદ્રશેખર આઝાદે આકરી ઝાટકણી કાઢી.
રાજસ્થાનના કરૌલીમાં UGC એક્ટના સમર્થનમાં SC, ST, OBC સમાજે જંગી રેલી યોજી કલેક્ટરને આવેદન આપી UGC એક્ટ લાગુ કરવા માંગ કરી.
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદે UGC ઇક્વિટી રેગ્યુલેશન 2026ના સમર્થનમાં દિલ્હીમાં શક્તિ પ્રદર્શન કરી રાજકીય પક્ષોના અધ્યક્ષોને ડિબેટ માટે લલકાર્યા.
UGC નિયમના સમર્થનમાં ઉતરેલી અપના દળ કમેરાવાદીની અધ્યક્ષ અને સિરાથૂની MLA પલ્લવી પટેલને પોલીસે વાળ પકડીને ઢસડી.
બિહારમાં UGC નિયમોના સમર્થનમાં તમામ પક્ષોના દલિત-OBC નેતાઓએ એક થઈને વિરાટ રેલી યોજી મનુવાદીઓનો વિરોધ કર્યો.
સુપ્રીમ કોર્ટે નવા UGC નવા નિયમો પર સ્ટે આપતા પ્રકાશ આંબેડકર, ચંદ્રશેખર આઝાદ, માયાવતીએ આકરી ટીકા કરી.
સુપ્રીમ કોર્ટે UGC પ્રમોશન ઓફ ઇક્વિટી રેગ્યુલેશન્સ 2026 પર સ્ટે મૂકી દીધો છે. કહ્યું, નિયમો પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ નથી, દુરુપયોગ થઈ શકે છે.
નવા UGC નિયમોનો સવર્ણો દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે BSP સુપ્રીમો માયાવતીએ નિયમોનો બચાવ કર્યો છે. જાણો સવર્ણોને શું સલાહ આપી.
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં દલિત વિદ્યાર્થીઓ સાથે થતા જાતિ ભેદભાવ સામે UGC સમાનતાના નિયમો લાવી છે, તેની સામે સવર્ણોને શું વાંધો છે?