મનુવાદી તત્વોએ મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર હુમલો કર્યો

Jyotiba Phules statue attacked

મનુવાદી તત્વોએ રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેની પ્રતિમા ખંડિત કરી નાખી. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે આકરી પ્રતિક્રિયા આપી ન્યાયની માંગ કરી.

માતા રમાબાઈ આંબેડકર: ત્યાગ, સમર્પણ અને સામાજિક ક્રાંતિની મૌન યોદ્ધા

Mata Ramabai Ambedkar

બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના સંઘર્ષમય જીવનમાં મજબૂત આધારસ્તંભ બની રહેનારા માતા રમાબાઈના ત્યાગ અને સમર્પણની કહાની.

70 વર્ષથી વસેલા 40 દલિત પરિવારોને 7 દિવસમાં મકાન ખાલી કરવા આદેશ

dalit news

યુઆઈટી દ્વારા નવી કોલોની વસાવવા માટે 70 વર્ષથી રહેતા 40 દલિત પરિવારોના ઘર તોડી પાડવાની તૈયારી શરૂ કરાતા ફફડાટ ફેલાયો.

દલિત યુવકોને રસ્તામાં રોકી જાતિવાદીઓએ ઢોર માર માર્યો

dalit news

દલિત યુવકો રિક્ષા રિપેર કરાવવા જતા. જાતિવાદી તત્વોએ તેમને આંતરીને જાતિસૂચક અપશબ્દો કહીને રિક્ષા તોડી નાખી.

દલિત સગીરાને પોલીસે હથકડી પહેરાવી જેલમાં પુરી, SC કમિશનનું તેડું

Dalit news

દલિત સગીરાને કારણ વિના હથકડી પહેરાવી જેલમાં ધકેલી દેનાર SSP સહિતના પોલીસ અધિકારીઓને SC પંચે હાજર થવા ફરમાન કર્યું.