મનુવાદી તત્વોએ મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર હુમલો કર્યો
મનુવાદી તત્વોએ રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેની પ્રતિમા ખંડિત કરી નાખી. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે આકરી પ્રતિક્રિયા આપી ન્યાયની માંગ કરી.
મનુવાદી તત્વોએ રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેની પ્રતિમા ખંડિત કરી નાખી. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે આકરી પ્રતિક્રિયા આપી ન્યાયની માંગ કરી.
બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના સંઘર્ષમય જીવનમાં મજબૂત આધારસ્તંભ બની રહેનારા માતા રમાબાઈના ત્યાગ અને સમર્પણની કહાની.
યુઆઈટી દ્વારા નવી કોલોની વસાવવા માટે 70 વર્ષથી રહેતા 40 દલિત પરિવારોના ઘર તોડી પાડવાની તૈયારી શરૂ કરાતા ફફડાટ ફેલાયો.
દલિત યુવકો રિક્ષા રિપેર કરાવવા જતા. જાતિવાદી તત્વોએ તેમને આંતરીને જાતિસૂચક અપશબ્દો કહીને રિક્ષા તોડી નાખી.
દલિત સગીરાને કારણ વિના હથકડી પહેરાવી જેલમાં ધકેલી દેનાર SSP સહિતના પોલીસ અધિકારીઓને SC પંચે હાજર થવા ફરમાન કર્યું.