અમરેલી સિવિલમાં દેવીપૂજક મહિલાનું મોત, સમાજ 13 દિવસથી ધરણા પર

Woman dies in Amreli Civil Hospital

અમરેલી સિવિલ હોસ્પિટલની કથિત બેદરકારીએ એક ગરીબ દેવીપૂજક પરિવારનો આધાર છીનવ્યો છે. 13 દિવસથી ન્યાય માટે ભટકતા પરિવારે હવે રાષ્ટ્રપતિ પાસે હસ્તક્ષેપની માંગ કરી છે.

અમદાવાદમાં ‘પુના કરારની અસર અને ઉકેલ’ મુદ્દે ચિંતન શિબિર યોજાઈ

Ahmedabad on the impact of the Pune Accord

અમદાવાદના બાપુનગર ખાતે ‘પુના કરાર: ઇતિહાસ, અસર અને ઉકેલ’ વિષય પર યોજાયેલી તાલીમ શિબિરમાં વક્તાઓ મયૂર વાઢેર અને જગદીશ સોલંકીએ ગહન ચિંતન રજૂ કર્યું.

સમરસ ગ્રામ પંચાયત ખરેખર સમરસ હોય છે?

Samaras Gram Panchayat

Samaras Gram Panchayat really Samaras: સમરસ ગ્રામ પંચાયત ખરેખર સમરસ હોય છે ખરી? જાણો વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા શું કહે છે.

ચાંદખેડામાં ‘લોકશક્તિ કેન્દ્ર’નો પ્રારંભ, બહુજનોને મળશે નિઃશુલ્ક કાયદાકીય સહાય

Lokshakti Kendra in Chandkheda

ચાંદખેડામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિમાં એડવોકેટ સુબોધ કુમુદ દ્વારા ‘લોકશક્તિ કેન્દ્ર’નું ઉદ્ઘાટન કરાયું. અહીં સામાન્ય લોકોને મફત કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડશે.

આ આવ્યા ‘સરકારના જમાઈ!’ સ્કોલરશીપ મળે છે, મફતમાં ભણે છે!’

experience of untouchability

આભડછેટનો અનુભવઃ અમરેલીના સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારને જાતિવાદી શિક્ષક શરમજનક સ્થિતિમાં મૂકતા હતા. પણ તેમણે એક પણ શબ્દ બોલ્યા તેમને જવાબ આપ્યો.