પોલીસે કહ્યું હતું, ‘તારો છોકરો હાથમાં આવશે તો મારી નાખીશું’ અને એવું જ થયું!
પોલીસે સ્નાતક દલિત યુવકની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસે તેને કસ્ટડીમાં નિર્દયતાથી માર માર્યો હોવાથી તેનું મોત થઈ ગયું હતું.
પોલીસે સ્નાતક દલિત યુવકની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસે તેને કસ્ટડીમાં નિર્દયતાથી માર માર્યો હોવાથી તેનું મોત થઈ ગયું હતું.
જાતિવાદી તત્વો મધરાતે ચોકમાં આવેલી ડો.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરીને ફરાર થઈ ગયા. દલિત સમાજ રસ્તા પર ઉતર્યો. બીએસપી, ભીમ આર્મીનું આંદોલન શરૂ.