14મી એપ્રિલે ગુજરાતના દલિતો 14 મુદ્દાનું માંગણીપત્ર રજૂ કરશે
ગુજરાતનો દલિત સમાજ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સમક્ષ 14 મુદ્દાઓનું વિસ્તૃત માંગણીપત્ર રજૂ કરી ન્યાય માંગશે.
ગુજરાતનો દલિત સમાજ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સમક્ષ 14 મુદ્દાઓનું વિસ્તૃત માંગણીપત્ર રજૂ કરી ન્યાય માંગશે.
દલિત કિશોરી મોબાઈલ રીપેર કરાવવા જતી હતી. આરોપી યુવક તેની પાછળ છરી લઈને દોડ્યો. સગીરા બચવા માટે ખેતરમાં દોડી. આરોપીએ ગળું કાપી હત્યા કરી નાખી.
Rakesh Bedi: ધુરંધર ફિલ્મમાં જમીલ જમાલીનો રોલ કરનાર રાકેશ બેદીએ ડૉ. આંબેડકર વિશેના નિવેદનમાં ગેરબંધારણીય શબ્દ પ્રયોગ કરતા સોશિયલ મીડિયા પર જાહેરમાં માફી માંગી.