14મી એપ્રિલે ગુજરાતના દલિતો 14 મુદ્દાનું માંગણીપત્ર રજૂ કરશે

Gujarats Dalits to present fourteen point demand

ગુજરાતનો દલિત સમાજ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સમક્ષ 14 મુદ્દાઓનું વિસ્તૃત માંગણીપત્ર રજૂ કરી ન્યાય માંગશે.

દલિત કિશોરીને યુવકે ખેતરમાં દોડાવી ગળું કાપી હત્યા કરી

dalit news

દલિત કિશોરી મોબાઈલ રીપેર કરાવવા જતી હતી. આરોપી યુવક તેની પાછળ છરી લઈને દોડ્યો. સગીરા બચવા માટે ખેતરમાં દોડી. આરોપીએ ગળું કાપી હત્યા કરી નાખી.

ધુરંધરના જમીલ જમાલીએ ‘હરિજન’ શબ્દ બોલવા બદલ માફી માંગી

Dhurandharan actor Rakesh Bedi

Rakesh Bedi: ધુરંધર ફિલ્મમાં જમીલ જમાલીનો રોલ કરનાર રાકેશ બેદીએ ડૉ. આંબેડકર વિશેના નિવેદનમાં ગેરબંધારણીય શબ્દ પ્રયોગ કરતા સોશિયલ મીડિયા પર જાહેરમાં માફી માંગી.