દલિત મતો મેળવવા ભાજપ ડો.આંબેડકરની પ્રતિમાઓ માથે છત્રી લગાવશે
2027ની ચૂંટણીમાં દલિત મતો મેળવવા ભાજપે ‘ડૉ. આંબેડકર મૂર્તિ વિકાસ યોજના’ અમલમાં મૂકી છે. શું બાબાસાહેબની પ્રતિમા પર છત્રી લગાવવાથી દલિતો રાજી થઈને મત આપી દેશે?
2027ની ચૂંટણીમાં દલિત મતો મેળવવા ભાજપે ‘ડૉ. આંબેડકર મૂર્તિ વિકાસ યોજના’ અમલમાં મૂકી છે. શું બાબાસાહેબની પ્રતિમા પર છત્રી લગાવવાથી દલિતો રાજી થઈને મત આપી દેશે?
Atrocity News: ધ્રાંગધ્રામાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેના સાથી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જાણો શું છે મામલો.
Dalit News: દલિત સગીરાની ટપોરીઓ છેડતી કરતા હતા, સગીરાએ પોલીસને જાણ કરતા ટપોરીઓ ઘેર આવીને ધમકી આપતા હતા. ડરી ગયેલી સગીરાએ ડીઝલ છાંટી આત્મદાહનું પગલું ભર્યું.