આદિવાસીઓ સામેના ગુનાઓ મામલે MP ફરી નંબર-1
NCRB 2024ના આંકડા મુજબ મધ્ય પ્રદેશ આદિવાસીઓ માટે દેશનું સૌથી અસુરક્ષિત રાજ્ય બન્યું છે. દેશના કુલ ગુનાઓમાંથી 31.75 ટકા કેસો માત્ર અહીં નોંધાયા છે.
NCRB 2024ના આંકડા મુજબ મધ્ય પ્રદેશ આદિવાસીઓ માટે દેશનું સૌથી અસુરક્ષિત રાજ્ય બન્યું છે. દેશના કુલ ગુનાઓમાંથી 31.75 ટકા કેસો માત્ર અહીં નોંધાયા છે.
Ken-Betwa project protest: આદિવાસી મહિલાઓ પ્રોજેક્ટના વિરોધમાં પોતાના દૂધ પિતા બાળકો સાથે ચિતા પર સૂઈ ગઈ. વિકાસના નામે તેમના હકો ન છીનવવા માંગ.