આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની પ્રતિમા તોડી ભાજપના ઝંડા લગાવાયા
સંથાલ વિદ્રોહના પ્રતીક આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની મૂર્તિઓ તોડી તેના પર ભાજપના ઝંડા લગાવી દેવાયા. આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો.
સંથાલ વિદ્રોહના પ્રતીક આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની મૂર્તિઓ તોડી તેના પર ભાજપના ઝંડા લગાવી દેવાયા. આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો.
ખાનગીકરણથી શિક્ષણનો વ્યાપ વધ્યો પણ સામાજિક-આર્થિક ખાઈ યથાવત છે. દલિત, આદિવાસી અને મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણની મંઝિલ હજુ પણ કેમ દૂર લાગે છે?
દલિતોને ગામના જાતિવાદી તત્વો વર્ષોથી ગામના તળાવમાંથી પાણી ભરવા દેતા નહોતા, હરખના પ્રસંગે વરઘોડો કે રેલી કાઢવા દેતા નહોતા. આખરે આ પરંપરા તૂટી.