દલિત મહિલા રસોઈયા બનતા ગામલોકોએ આંગણવાડીને તાળું મારી દીધું
દલિત મહિલાને રસોઈયા તરીકે નિયુક્ત કરાતા ગામલોકોએ વિરોધ નોંધાવી છેલ્લા ચાર દિવસથી આંગણવાડી કેન્દ્ર પર તાળું મારી દીધું છે.
દલિત મહિલાને રસોઈયા તરીકે નિયુક્ત કરાતા ગામલોકોએ વિરોધ નોંધાવી છેલ્લા ચાર દિવસથી આંગણવાડી કેન્દ્ર પર તાળું મારી દીધું છે.
‘તમે અમારાથી નીચા છો, વરઘોડો કેમ કાઢો છો?’ કહી ઠાકોરોએ દેવીપૂજક વરરાજાને ઘોડી પરથી નીચે પાડી દઈ જાતિસૂચક અપશબ્દો કહી હુમલો કર્યો.