મોરીખા લખીરામ પરમાર કેસમાં તંત્ર ઝૂક્યું, FIRમાં 302 ઉમેરાઈ
મોરીખાના લખીરામ પરમાર મોત કેસમાં આખરે દલિત સમાજની માગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. હત્યાની કલમ ઉમેરાઈ. રિ પોસ્ટમોર્ટમ કરાયું. જાણો બીજું શું નક્કી થયું.
મોરીખાના લખીરામ પરમાર મોત કેસમાં આખરે દલિત સમાજની માગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. હત્યાની કલમ ઉમેરાઈ. રિ પોસ્ટમોર્ટમ કરાયું. જાણો બીજું શું નક્કી થયું.
સાબરકાંઠાના વડાલીમાં જાતિવાદી તત્વો ડો.આંબેડકરની પ્રતિમાના ચશ્માની ચોરી ગયા. દલિત સમાજમાં ભારે રોષ. પોલીસને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું.