મોરીખા લખીરામ પરમાર કેસમાં તંત્ર ઝૂક્યું, FIRમાં 302 ઉમેરાઈ

Morikha Lakhiram Parmar case latest update

મોરીખાના લખીરામ પરમાર મોત કેસમાં આખરે દલિત સમાજની માગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. હત્યાની કલમ ઉમેરાઈ. રિ પોસ્ટમોર્ટમ કરાયું. જાણો બીજું શું નક્કી થયું.

સાબરકાંઠાના વડાલીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાના ચશ્મા ચોરાયા

Glasses from Dr Ambedkars statue stolen in Wadali

સાબરકાંઠાના વડાલીમાં જાતિવાદી તત્વો ડો.આંબેડકરની પ્રતિમાના ચશ્માની ચોરી ગયા. દલિત સમાજમાં ભારે રોષ. પોલીસને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું.