સાબરકાંઠાના વડાલીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાના ચશ્મા ચોરાયા
સાબરકાંઠાના વડાલીમાં જાતિવાદી તત્વો ડો.આંબેડકરની પ્રતિમાના ચશ્માની ચોરી ગયા. દલિત સમાજમાં ભારે રોષ. પોલીસને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું.
સાબરકાંઠાના વડાલીમાં જાતિવાદી તત્વો ડો.આંબેડકરની પ્રતિમાના ચશ્માની ચોરી ગયા. દલિત સમાજમાં ભારે રોષ. પોલીસને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું.