પથારી ન હોઈ નીચે સૂતેલી 6 આદિવાસી વિદ્યાર્થીનીઓને સાપ કરડ્યો, ત્રણના મોત
આશ્રમ શાળામાં પથારી ન હોવાથી જમીન પર સૂતેલી 3 ગરીબ આદિવાસી બાળકીઓનું સાપ કરડી જતા મોત. મુખ્યમંત્રી ત્રણ લાખ સહાય આપી છટકી ગયા?
આશ્રમ શાળામાં પથારી ન હોવાથી જમીન પર સૂતેલી 3 ગરીબ આદિવાસી બાળકીઓનું સાપ કરડી જતા મોત. મુખ્યમંત્રી ત્રણ લાખ સહાય આપી છટકી ગયા?