યુપીમાં 6 બૌદ્ધ સ્થળોને જોડીને વૈશ્વિક બુદ્ધિસ્ટ સર્કિટ બનશે
સારનાથને યુનેસ્કો હેરિટેજ દરજ્જો મળ્યા બાદ યુપી સરકાર 6 મુખ્ય બૌદ્ધ સ્થળોને જોડી વૈશ્વિક બુદ્ધિસ્ટ સર્કિટ બનાવશે. બૌદ્ધ આસ્થા સાથે સ્થાનિક અર્થતંત્રને નવી તક મળશે.
સારનાથને યુનેસ્કો હેરિટેજ દરજ્જો મળ્યા બાદ યુપી સરકાર 6 મુખ્ય બૌદ્ધ સ્થળોને જોડી વૈશ્વિક બુદ્ધિસ્ટ સર્કિટ બનાવશે. બૌદ્ધ આસ્થા સાથે સ્થાનિક અર્થતંત્રને નવી તક મળશે.