ગુજરાતમાં MGNREGA યોજના પણ મજૂરોને રોજગારી ન અપાવી શકી?
મજૂરોને રોજગાર મળી રહે તે માટે શરૂ કરાયેલી મનરેગા(MGNREGA) યોજના ગુજરાતના મોટાભાગના મજૂરોને રોજગારી અપાવી શકી નથી.
મજૂરોને રોજગાર મળી રહે તે માટે શરૂ કરાયેલી મનરેગા(MGNREGA) યોજના ગુજરાતના મોટાભાગના મજૂરોને રોજગારી અપાવી શકી નથી.
ગુજરાતમાં અટકોના ઈતિહાસના પ્રથમ પુસ્તક ગણાતા ‘ગુજરાતી અટકોના ઈતિહાસ’માં લેખિકા વિનોદિની નીલકંઠે દલિતોની અટકો વિશે જે લખ્યું છે તે ચોંકાવનારું છે.
જસદણમાં ઋષિ ભારતી બાપુએ આપેલા નિવેદન બાદ કોળી ઠાકોર સમાજના આગેવાનો પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવવા સહમત થયા છે અને ટૂંક સમયમાં જાહેરાત કરાશે.
ગુજરાતમાં ઉત્તરાખંડની ભાજપ સરકાર જેમ UCC લાગુ કરવામાં આવશે. આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી ઓફિશ્યિલ જાહેરાત કરશે.