તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને ગટરમાં ફેંકી દીધી!

Prayagraj dr. ambedkar statue vandalised

Dalit News: દલિતવાસથી નજીકમાં ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરાઈ હતી. તોફાની તત્વોએ રાત્રે તેને તોડીને ગટરમાં ફેંકી દેતા ચકચાર.

26 હજાર હેક્ટરમાં ફેલાયેલા અભ્યારણને ‘ડો.આંબેડકર’ નામ અપાયું

MP dr ambedkar reserve forest

દલિત-આદિવાસીઓની અનામતમાં ક્રિમીલેયર દાખલ કરી ભાગલા પાડ્યા બાદ મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે દલિતોને રીઝવવા જંગલને ડો.આંબેડકરનું નામ આપ્યું છે.