મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા દલિત યુવકની ટોળાએ હત્યા કરી
દલિત યુવક તેના સાથી સાથે મળીને મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યો હતો. ટોળું ત્યાં પહોંચી ગયું અને ગૌહત્યાનો આરોપ મૂકી યુવકની માર મારીને હત્યા કરી નાખી.
દલિત યુવક તેના સાથી સાથે મળીને મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યો હતો. ટોળું ત્યાં પહોંચી ગયું અને ગૌહત્યાનો આરોપ મૂકી યુવકની માર મારીને હત્યા કરી નાખી.
દલિત યુવકે બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે યુવતીના પરિવારને પસંદ નહોતું. તેથી યુવતીના પિતાએ કોલેજમાં ઘૂસી ગોળી મારી દીધી.
ભરવાડોની લુખ્ખાગીરીનો ભોગ બનેલા લાઠીના જરખીયા ગામના દલિત યુવક નિલેશ રાઠોડની તેના જન્મદિવસે અંતિમવિધિ કરાતા આખું ગામ હીબકે ચઢ્યું હતું.