અમરેલીના દલિત યુવાનની હત્યાના બે દિવસ બાદ પણ ન્યાયની પ્રતીક્ષા
અમરેલીના ગોપાલગ્રામના મહેશ રાઠોડનીહત્યા મામલે આરોપીઓની ધરપકડ ન થતા દલિત સમાજમાં ભારે રોષ, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો. સિવિલમાં ઉપવાસ આંદોલન શરૂ.
અમરેલીના ગોપાલગ્રામના મહેશ રાઠોડનીહત્યા મામલે આરોપીઓની ધરપકડ ન થતા દલિત સમાજમાં ભારે રોષ, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો. સિવિલમાં ઉપવાસ આંદોલન શરૂ.
ભરવાડોની લુખ્ખાગીરીનો ભોગ બનેલા લાઠીના જરખીયા ગામના દલિત યુવક નિલેશ રાઠોડની તેના જન્મદિવસે અંતિમવિધિ કરાતા આખું ગામ હીબકે ચઢ્યું હતું.
અમરેલીના દલિત યુવકની હત્યામાં ન્યાય મુદ્દે 4 દલિત આગેવાનોએ કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.