નડિયાદમાં દલિત વિદ્યાર્થી આત્મહત્યા કેસમાં આરોપીઓ હજુ ફરાર

Dalit students suicide case in Nadiad

નડિયાદમાં દલિત વિદ્યાર્થી જય પાટીલની આત્મહત્યાના કેસમાં 10 દિવસ પછી પણ આરોપીઓની ધરપકડ ન થતા પરિવારે કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કર્યું.

નડિયાદમાં તસ્કરો ભગવાન ને ‘સૉરી’ કહી લાખોની મત્તા ચોરી ગયા

nadiad news

નડિયાદના મહાદેવ મંદિરમાં ઘૂસી તસ્કરો લાખોની કિંમતના ઘરેણાં ચોરી ગયા. પણ એ પહેલા તેણે જે કર્યું તે વાયરલ થયું.

નડિયાદમાં ભાજપે કોંગ્રેસ પ્રમુખ સહિત 6 સામે એટ્રોસિટીની ફરિયાદ કરી

nadiad bjp congress sc st case

નડિયાદમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના પ્રમુખ સહિત 6 કાર્યકરો વિરુદ્ધ જાતિસૂચક અપશબ્દો કહેવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.