યુપીમાં ડૉ. આંબેડકરના અસ્થિ કળશ સ્મારક મુદ્દે મોટો જંગ!
યુપીની યોગી સરકારે લખનઉ સ્થિત ડૉ. આંબેડકર મહાસભા પરિસરમાંથી બાબાસાહેબના અસ્થિ કલશ અને પ્રતિમાને ઐશબાગ સ્મારકમાં ખસેડવાનું નક્કી કરતા મામલો ગરમાયો.
યુપીની યોગી સરકારે લખનઉ સ્થિત ડૉ. આંબેડકર મહાસભા પરિસરમાંથી બાબાસાહેબના અસ્થિ કલશ અને પ્રતિમાને ઐશબાગ સ્મારકમાં ખસેડવાનું નક્કી કરતા મામલો ગરમાયો.