બિહારમાં શિવ મંદિરમાં ભાગદોડ થતા 7 મહિલાઓના મોત
બિહારના લખીસરાયના અશોક ધામ શિવ મંદિરમાં શ્રાવણના ત્રીજા સોમવારે ભીડના કારણે ભગદડ મચતાં 7 મહિલાઓના મોત, અનેક ઘાયલ.
બિહારના લખીસરાયના અશોક ધામ શિવ મંદિરમાં શ્રાવણના ત્રીજા સોમવારે ભીડના કારણે ભગદડ મચતાં 7 મહિલાઓના મોત, અનેક ઘાયલ.