બિહારમાં શિવ મંદિરમાં ભાગદોડ થતા 7 મહિલાઓના મોત

seven women die in stampede at Shiva temple in Bihar

બિહારના લખીસરાયના અશોક ધામ શિવ મંદિરમાં શ્રાવણના ત્રીજા સોમવારે ભીડના કારણે ભગદડ મચતાં 7 મહિલાઓના મોત, અનેક ઘાયલ.

Thalapathy Vijay ની રેલીમાં ભાગાભાગી, 39 ના મોતની જવાબદારી કોની?

Thalapathy Vijay Karur rally

તમિલનાડુના કરુરમાં અભિનેતા થલાપતિ વિજય(Thalapathy Vijay) ની રેલીમાં ભાગદોડમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા છે. સવાલ એ છે કે આના માટે જવાબદાર કોણ?