બિહારમાં શિવ મંદિરમાં ભાગદોડ થતા 7 મહિલાઓના મોત
બિહારના લખીસરાયના અશોક ધામ શિવ મંદિરમાં શ્રાવણના ત્રીજા સોમવારે ભીડના કારણે ભગદડ મચતાં 7 મહિલાઓના મોત, અનેક ઘાયલ.
બિહારના લખીસરાયના અશોક ધામ શિવ મંદિરમાં શ્રાવણના ત્રીજા સોમવારે ભીડના કારણે ભગદડ મચતાં 7 મહિલાઓના મોત, અનેક ઘાયલ.
તમિલનાડુના કરુરમાં અભિનેતા થલાપતિ વિજય(Thalapathy Vijay) ની રેલીમાં ભાગદોડમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા છે. સવાલ એ છે કે આના માટે જવાબદાર કોણ?