વાવના મોરીખાના દલિત યુવકનું મોત કેમ રહસ્યમય બનતું જાય છે?
વાવના મોરીખાના દલિત યુવક લખીરામ પરમારના રહસ્યમય મોત બાદ ત્રણ મહિને કબર ખોદી મૃતદેહ રી-પીએમ માટે મોકલાતા અનેક સવાલો ઊભા થયા છે.
વાવના મોરીખાના દલિત યુવક લખીરામ પરમારના રહસ્યમય મોત બાદ ત્રણ મહિને કબર ખોદી મૃતદેહ રી-પીએમ માટે મોકલાતા અનેક સવાલો ઊભા થયા છે.