સાવરકરે અંગ્રેજો પાસે 10 વાર માફી માંગી હતી, પૌત્રે ભરી કોર્ટમાં સ્વીકાર્યું
માનહાનિ કેસમાં વી.ડી. સાવરકરના પૌત્ર સત્યકી સાવરકરે પુણે કોર્ટમાં જુબાની આપતા સ્વીકાર્યું કે તેમના દાદાએ બ્રિટિશ શાસન દરમિયાન 10 વખત દયા અરજી કરી હતી.
માનહાનિ કેસમાં વી.ડી. સાવરકરના પૌત્ર સત્યકી સાવરકરે પુણે કોર્ટમાં જુબાની આપતા સ્વીકાર્યું કે તેમના દાદાએ બ્રિટિશ શાસન દરમિયાન 10 વખત દયા અરજી કરી હતી.