દલિત મહિલાને ડિલિવરીના ત્રણ કલાકમાં હોસ્પિટલે રજા આપી દેતા મોત
દલિત મહિલાને ડિલિવરીના ત્રણ કલાક બાદ હોસ્પિટલે રજા આપી દેતા વધુ પડતા રક્તસ્ત્રાવથી થોડા જ કલાકોમાં મોત થઈ ગયું.
દલિત મહિલાને ડિલિવરીના ત્રણ કલાક બાદ હોસ્પિટલે રજા આપી દેતા વધુ પડતા રક્તસ્ત્રાવથી થોડા જ કલાકોમાં મોત થઈ ગયું.
લક્ષ્મી નામની ભાગવત કથાવાચિકાએ એક કથા દરમિયાન આ નિવેદન આપ્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાણો શું છે મામલો.
દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા ગામલોકોમાંથી 14 યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. 4 મૃતદેહ મળ્યાં, 10 લાપતા.
વધુ એક દલિત વરરાજાની જાન પર હુમલો. જાતિવાદીઓએ સીધી વરરાજાના માથે જ બંદૂક રાખી દીધી. એ પછી ઘોડી હોવા છતાં વરરાજા પગપાળા માંડવા સુધી પહોંચ્યા, ડીજે હોવા છતાં વગાડી શકાયું નહોતું.