અમદાવાદની આ સોસાયટીમાં રબારી, દેવીપૂજક, વાલ્મિકીને ઘર નહીં મળે
બાપુનગરમાં આવેલી એક સોસાયટીના ચેરમેને સોસાયટીમાં રબારી, ભરવાડ, પટણી અને વાલ્મિકી સમાજને મકાન ન આપવા ઠરાવ પસાર કર્યો છે.
બાપુનગરમાં આવેલી એક સોસાયટીના ચેરમેને સોસાયટીમાં રબારી, ભરવાડ, પટણી અને વાલ્મિકી સમાજને મકાન ન આપવા ઠરાવ પસાર કર્યો છે.