અમદાવાદના વટવામાં દબાણો હટાવાતા સેંકડો ગરીબો ઘરવિહોણાં થયા
અમદાવાદના વટવામાં ગેરકાયદે દબાણો હટાવવાનું શરૂ કરાતા અનેક SC, ST, OBC, મુસ્લિમો ઘરવિહોણાં બનશે.
અમદાવાદના વટવામાં ગેરકાયદે દબાણો હટાવવાનું શરૂ કરાતા અનેક SC, ST, OBC, મુસ્લિમો ઘરવિહોણાં બનશે.
Ahmedabad Demolition: અમદાવાદના સરદારનગરમાં 150 મકાનો પર જેસીબી ફરી વળ્યું. દલિત, ઓબીસી પરિવારોનું હૈયાફાટ રૂદન.
અમદાવાદમાં ચંડોળા બાદ હવે ઈસનપુર તળાવ વિસ્તારમાં ડિમોલિશન શરૂ કરાયું છે. 20 JCB 500 કર્મચારીઓ સાથે કાર્યવાહી.