અમદાવાદ જગન્નાથ મંદિરની રૂ.60 કરોડની જમીન ટ્રસ્ટીઓએ વેચી મારી!

Ahmedabad Jagannath Temple

અમદાવાદના જગન્નાથ મંદિરની ₹60 કરોડની જમીન મંદિરના ટ્રસ્ટીઓએ બારોબાર વેચી મારી હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. જાણો કેવી રીતે રોકડી કરી લીધી હોવાની ચર્ચા છે.