ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું, અમદાવાદમાં 7 કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં એક સાથે કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ શહેરમાં એક સાથે કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની ઓફિસ વિકાસના બહાને ખાલી કરી દેવાઈ હોવાથી કાર્યકરો મહિનાઓથી ચાની કીટલીએ બેસે છે.
દાણીલીમડાના ખોડિયારનગરની ઘટના. ત્રણેય યુવકો નાઈટ શિફ્ટમાં કામ માટે ટાંકીમાં ઉતર્યા હતા પણ બહાર ન નીકળી શકતા મોત થયું?
પટાવાળા તરીકે કામ કરતા દલિત યુવકે કચેરીના જાતિવાદી ડાયરેક્ટરના ત્રાસથી કંટાળી ઓફિસના રૂમમાં જ ગળેફાંસો ખાઈ લીધો.
ઠાકોર યુવકે લગ્નમાં ગરબા રમતી દલિત મહિલા સાથે બાઈક અથડાવ્યું હતું. દલિતોએ ઠપકો આપતા સાગરિતો સાથે મળી હુમલો કરતા 7ને ઈજા.
સરકારના નવા નિયમને કારણે અનેક ગરીબ દલિત પરિવારોને સસ્તુ અનાજ મળતું બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ‘ગીતામંદિર વણકર સમાજ ટ્રસ્ટે’ e-KYC કેમ્પનું આયોજન.
ઓઢવના ચર્ચમાં VHP-બજરંગ દળના કાર્યકરોની ગુંડાગર્દી મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હોવાનું કહેવાય છે, પણ હકીકત તેનાથી જુદી છે.
એએમસી દ્વારા ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂકવાને બદલે સર્કલને જ તોડી નાખવાની રમત ચાલું થઈ હતી. પણ દલિત પેન્થર સહિતના ભીમયોદ્ધાઓએ રંગ રાખ્યો.
અમદાવાદના વેજલપુરમાં 14મી એપ્રિલે ડો.આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરના હસ્તે બાબાસાહેબની ગુજરાતની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે.
અમદાવાદ ખાતે યોજાયેલા કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul gandhi)એ દલિત, ઓબીસી માટે અનેક મહત્વના મુદ્દા ઉઠાવ્યા.