BSP સુપ્રીમો માયાવતીએ આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા
BSP સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા છે, આ સાથે જ બહેનજીના ઉત્તરાધિકારીનો પણ સંકેત મળી ગયો છે.
BSP સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા છે, આ સાથે જ બહેનજીના ઉત્તરાધિકારીનો પણ સંકેત મળી ગયો છે.
Udit Raj એ આકાશ આનંદને BSP ના તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા બાદ ફરી Mayawati ની ટીકા કરી. સાથે BSP ના કાર્યકરોને પણ એક સલાહ આપી દીધી. જાણો શું કહ્યું.
આકાશ આનંદને પાર્ટીના તમામ પદો પરથી દૂર કરવાની જાહેરાત કરતા BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું કે આકાશના સસરા અશોક સિદ્ધાર્થ આ માટે જવાબદાર છે.
કોંગ્રેસ નેતા Udit Raj દ્વારા BSP સુપ્રીમો Mayawati નું ગળું દબાવી દેવાના નિવેદન મુદ્દે હવે Akash Anand એ યુપી પોલીસને ઉદિત રાજની ધરપકડનું અલ્ટિમેટમ આપ્યું છે.
BSP સુપ્રીમો માયાવતીએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિતી આપી છે કે શા માટે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.