કોણ છે દીપિકા આનંદ? જેને માયાવતી BSP ની કમાન સોંપશે!

deepika anand

દીપિકા આનંદ- આ નામ યુપીના રાજકારણમાં અચાનક ચર્ચામાં આવી ગયું છે. કોણ છે દીપિકા આનંદ અને શા માટે તેની ચર્ચા થઈ રહી છે, વાંચો.

માયાવતીનો મોટો નિર્ણય: આકાશ નહીં, આ યુવતી સંભાળશે BSP!

mayawati-bsp-anti-nepotism-decision-deepika-anand

BSP સુપ્રીમો માયાવતીએ કડક નિર્ણય લઈને આકાશ આનંદને સ્થાને દીપિકા આનંદને પક્ષમાં મહત્વની જવાબદારી સોંપવાના સંકેત આપ્યા છે.

આર્થિક આધાર પર અનામતની માંગ તદ્દન ગેરબંધારણીયઃ માયાવતી

Mayawati say about the reservation removal movement

જંતર-મંતર પર અનામત વિરોધી પ્રદર્શન અને આર્થિક આધાર પર અનામતની માંગ સામે BSP સુપ્રીમો માયાવતીએ આકરા પ્રહારો કર્યાં છે. જાણો શું તર્ક આપ્યા.

‘કૉંગ્રેસે કાંશીરામને ભારત રત્ન નહોતો આપ્યો, મોત પર શોક નહોતો પાળ્યો’

Mayawati attacks Rahul Gandhi on giving Bharat Ratna to Kanshi Ram

કોંગ્રેસે માન્યવર કાંશીરામને ભારત રત્ન આપવાની માંગ કરતા માયાવતીએ કહ્યું, ‘જે કૉંગ્રેસના વિરોધમાં BSP બની હતી, તે કાંશીરામને ભારત રત્ન કેવી રીતે આપશે?’

UGC નિયમો પર આવ્યું માયાવતીનું નિવેદન, જાણો શું કહ્યું?

Mayawati say about the reservation removal movement

નવા UGC નિયમોનો સવર્ણો દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે BSP સુપ્રીમો માયાવતીએ નિયમોનો બચાવ કર્યો છે. જાણો સવર્ણોને શું સલાહ આપી.

રાજકોટમાં માયાવતીના જન્મદિવસે આરોગ્ય ભવન શરૂ કરાયું

Mayawatis birthday

રાજકોટના ડૉ.આંબેડકરનગરમાં ફક્ત 5 રૂપિયામાં સારવાર આપતું આરોગ્ય ભવન માયાવતીના જન્મદિવસે ખૂલ્લૂં મૂકાયું છે.

6 ડિસેમ્બરે દલિત પ્રેરણા સ્થળ પરની માયાવતીની રેલી રદ કરાઈ

Mayawatis rally at Dalit Prerna site cancelled

Dalit news: 6 ડિસેમ્બરે દલિત પ્રેરણા સ્થળ પરની માયાવતીની રેલી રદ કરાઈ છે. બીએસપી સુપ્રીમોએ તેનું કારણ પણ જણાવ્યું.

‘NDA હોય કે મહાગઠબંધન, તમારો મત લઈ લેશે, પણ વિકાસ નહીં કરે…’

Mayawati election rally in Kaimur

બિહારની ચૂંટણીમાં બીએસપી સુપ્રીમો માયાવતીએ આજે કૈમૂરના ભભુઆમાં જંગી જાહેર સભાને સંબોધી હતી. જાણો બહેનજીએ શું કહ્યું.

BSP મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું, માયાવતીએ 1 કલાક સંબોધન કર્યું

BSP mega rally in Lucknow

BSPની લખનઉ ખાતે યોજાયેલી મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. લોકો ઘરેથી મરચું-રોટલાં બાંધીને રેલીમાં આવ્યા. માયાવતીએ ઐતિહાસિક ભાષણ આપ્યું.

‘Mayawati ના નેતૃત્વમાં દલિતોનું મહાગઠબંધન બનાવો’ – રામદાસ આઠવલે

Mayawati Ramdas Athawale

‘Mayawati ના નેતૃત્વમાં દલિત રાજકીય પક્ષોનું મહાગઠબંધન બનાવવું જોઈએ.’ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના નિવેદનનો શું અર્થ?