કોણ છે દીપિકા આનંદ? જેને માયાવતી BSP ની કમાન સોંપશે!
દીપિકા આનંદ- આ નામ યુપીના રાજકારણમાં અચાનક ચર્ચામાં આવી ગયું છે. કોણ છે દીપિકા આનંદ અને શા માટે તેની ચર્ચા થઈ રહી છે, વાંચો.
દીપિકા આનંદ- આ નામ યુપીના રાજકારણમાં અચાનક ચર્ચામાં આવી ગયું છે. કોણ છે દીપિકા આનંદ અને શા માટે તેની ચર્ચા થઈ રહી છે, વાંચો.
BSP સુપ્રીમો માયાવતીએ કડક નિર્ણય લઈને આકાશ આનંદને સ્થાને દીપિકા આનંદને પક્ષમાં મહત્વની જવાબદારી સોંપવાના સંકેત આપ્યા છે.
જંતર-મંતર પર અનામત વિરોધી પ્રદર્શન અને આર્થિક આધાર પર અનામતની માંગ સામે BSP સુપ્રીમો માયાવતીએ આકરા પ્રહારો કર્યાં છે. જાણો શું તર્ક આપ્યા.
કોંગ્રેસે માન્યવર કાંશીરામને ભારત રત્ન આપવાની માંગ કરતા માયાવતીએ કહ્યું, ‘જે કૉંગ્રેસના વિરોધમાં BSP બની હતી, તે કાંશીરામને ભારત રત્ન કેવી રીતે આપશે?’
નવા UGC નિયમોનો સવર્ણો દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે BSP સુપ્રીમો માયાવતીએ નિયમોનો બચાવ કર્યો છે. જાણો સવર્ણોને શું સલાહ આપી.
રાજકોટના ડૉ.આંબેડકરનગરમાં ફક્ત 5 રૂપિયામાં સારવાર આપતું આરોગ્ય ભવન માયાવતીના જન્મદિવસે ખૂલ્લૂં મૂકાયું છે.
Dalit news: 6 ડિસેમ્બરે દલિત પ્રેરણા સ્થળ પરની માયાવતીની રેલી રદ કરાઈ છે. બીએસપી સુપ્રીમોએ તેનું કારણ પણ જણાવ્યું.
બિહારની ચૂંટણીમાં બીએસપી સુપ્રીમો માયાવતીએ આજે કૈમૂરના ભભુઆમાં જંગી જાહેર સભાને સંબોધી હતી. જાણો બહેનજીએ શું કહ્યું.
BSPની લખનઉ ખાતે યોજાયેલી મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. લોકો ઘરેથી મરચું-રોટલાં બાંધીને રેલીમાં આવ્યા. માયાવતીએ ઐતિહાસિક ભાષણ આપ્યું.
‘Mayawati ના નેતૃત્વમાં દલિત રાજકીય પક્ષોનું મહાગઠબંધન બનાવવું જોઈએ.’ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના નિવેદનનો શું અર્થ?