‘તારા બાપનો રસ્તો છે?’ કહી દેવીપૂજકોએ દલિત યુવકો પર હુમલો કર્યો
તારાપુરના આંબલીયારામાં દેવીપૂજકોએ રસ્તા બાબતે દલિત યુવકોને રોકી, જાતિવાચક અપમાન કરી હુમલો કર્યો. ત્રણ શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
તારાપુરના આંબલીયારામાં દેવીપૂજકોએ રસ્તા બાબતે દલિત યુવકોને રોકી, જાતિવાચક અપમાન કરી હુમલો કર્યો. ત્રણ શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.