જરખીયાના દલિત યુવકની જન્મદિવસે અંતિમક્રિયા કરાઈ
ભરવાડોની લુખ્ખાગીરીનો ભોગ બનેલા લાઠીના જરખીયા ગામના દલિત યુવક નિલેશ રાઠોડની તેના જન્મદિવસે અંતિમવિધિ કરાતા આખું ગામ હીબકે ચઢ્યું હતું.
ભરવાડોની લુખ્ખાગીરીનો ભોગ બનેલા લાઠીના જરખીયા ગામના દલિત યુવક નિલેશ રાઠોડની તેના જન્મદિવસે અંતિમવિધિ કરાતા આખું ગામ હીબકે ચઢ્યું હતું.
અમરેલીના દલિત યુવકની હત્યામાં ન્યાય મુદ્દે 4 દલિત આગેવાનોએ કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.