ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ગૌહત્યા માટે 3ને આજીવન કેદ

cow slaughter case Amreli gujarat

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ગૌહત્યા મામલે ત્રણ દોષિતોને અમરેલીની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જાણો શું છે મામલો.

બાબરાના ફુલઝરમાં પટેલો-દરબારો બાખડ્યા, 1નું મોત, 9 ઈજાગ્રસ્ત

Babra Patel Darbar fight

બાબરાના ફુલઝર ગામે લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા પટેલો અને દરબારો વચ્ચે હિંસા ફાટી નીકળી. 1 નું મોત, 9 લોકો ઈજાગ્રસ્ત.

અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીનું રાજીનામું લઈ લેવાયું

Amreli News

અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીને દલિત સમાજની વ્યક્તિને ગાળો ભાંડવાનું મોંઘું પડ્યું છે. ભાજપ હાઈકમાન્ડે તેનું રાજીનામું લઈ લીધું છે.

‘કેજરીવાલની સભામાં કેમ ગયો?’ કહી ભાજપ નેતાએ દલિતને ગાળો ભાંડી

dalit news

કેજરીવાલની સભામાં જનાર દલિતને અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપતા એટ્રોસિટીની ફરિયાદ.

અમરેલીના સલડીમાં પટેલો-આહિરો વચ્ચે મોટી બબાલ, 25 ઈજાગ્રસ્ત

Amreli saldi news

અમરેલીના સલડી ગામે દિવાળીની રાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખને કારણે પટેલો-આહિરો વચ્ચે હિંસા ફાટી નીકળતા 16 લોકોને જેલ થઈ.

અમરેલી નિલેશ રાઠોડ હત્યા કેસમાં સરકારી વકીલની નિમણૂંક કરાઈ

Amreli Nilesh Rathod murder case

અમરેલીના દલિત યુવક નિલેશ રાઠોડની ભરવાડોએ કરેલી જાહેરમાં કરેલી હત્યા મામલે સરકારે ખાસ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂંક કરી છે.

અમરેલીમાં એસટી વિભાગના 5 દલિત કર્મચારીઓએ અન્નજળનો ત્યાગ કર્યો

dalit amreli news

અમરેલી એસટી વિભાગના દલિત કર્મચારીઓ સાથે જાતિગત ભેદભાવ દાખવવામાં આવતો હોવાથી 5 કર્મચારીઓ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠાં.

બાબરાના ચમારડીમાં ન્યાય સમિતિના દલિત મહિલા ચેરમેનનું હળહળતું અપમાન

dalit news

ચમારડીના મહિલા સરપંચના પતિએ કહ્યું, ‘તમારે ખુરશી પર બેસવાનું નથી.’ બીજાએ કહ્યું, ‘આમને લોકોને અંદર કેમ આવવા દીધાં?’

અમરેલીના જશવંતગઢમાં સવર્ણોએ ગટરના પાણી દલિતવાસમાં વાળ્યા

amreli upper castes diverted sewage water into dalit colony

વરસાદી પાણીના નિકાલની ખૂલ્લી ગટરમાં સવર્ણોએ તેમની ગટરોના ગંદા પાણી કાઢતા દલિતોનું જીવવું હરામ કરી નાખ્યું છે.

અમરેલીમાં ભર વરસાદે દલિત પરિવાર ન્યાય માટે ઉપવાસ પર બેઠો

dalit news

7 વર્ષ પહેલા દલિત યુવકની ગુંડાઓએ હત્યા કરી નાખી હતી. યુવકના પરિવારને હજુ સુધી ન્યાય અને હકો મળ્યાં નથી. તેથી તેનો પરિવાર ઉપવાસ પર બેઠો છે.