ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ગૌહત્યા માટે 3ને આજીવન કેદ
ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ગૌહત્યા મામલે ત્રણ દોષિતોને અમરેલીની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જાણો શું છે મામલો.
ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ગૌહત્યા મામલે ત્રણ દોષિતોને અમરેલીની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જાણો શું છે મામલો.
બાબરાના ફુલઝર ગામે લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા પટેલો અને દરબારો વચ્ચે હિંસા ફાટી નીકળી. 1 નું મોત, 9 લોકો ઈજાગ્રસ્ત.
અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીને દલિત સમાજની વ્યક્તિને ગાળો ભાંડવાનું મોંઘું પડ્યું છે. ભાજપ હાઈકમાન્ડે તેનું રાજીનામું લઈ લીધું છે.
કેજરીવાલની સભામાં જનાર દલિતને અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપતા એટ્રોસિટીની ફરિયાદ.
અમરેલીના સલડી ગામે દિવાળીની રાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખને કારણે પટેલો-આહિરો વચ્ચે હિંસા ફાટી નીકળતા 16 લોકોને જેલ થઈ.
અમરેલીના દલિત યુવક નિલેશ રાઠોડની ભરવાડોએ કરેલી જાહેરમાં કરેલી હત્યા મામલે સરકારે ખાસ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂંક કરી છે.
અમરેલી એસટી વિભાગના દલિત કર્મચારીઓ સાથે જાતિગત ભેદભાવ દાખવવામાં આવતો હોવાથી 5 કર્મચારીઓ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠાં.
ચમારડીના મહિલા સરપંચના પતિએ કહ્યું, ‘તમારે ખુરશી પર બેસવાનું નથી.’ બીજાએ કહ્યું, ‘આમને લોકોને અંદર કેમ આવવા દીધાં?’
વરસાદી પાણીના નિકાલની ખૂલ્લી ગટરમાં સવર્ણોએ તેમની ગટરોના ગંદા પાણી કાઢતા દલિતોનું જીવવું હરામ કરી નાખ્યું છે.
7 વર્ષ પહેલા દલિત યુવકની ગુંડાઓએ હત્યા કરી નાખી હતી. યુવકના પરિવારને હજુ સુધી ન્યાય અને હકો મળ્યાં નથી. તેથી તેનો પરિવાર ઉપવાસ પર બેઠો છે.