બળાત્કારી આસારામે અયોધ્યામાં VVIP સુવિધા સાથે રામ મંદિરના દર્શન કર્યા

Asaram visits Ram temple in Ayodhya

બળાત્કારી આસારામે VVIP દ્વારથી રામ લલ્લાના દર્શન કર્યા. ત્રણ કારમાં અયોધ્યા પહોંચ્યો હતો. આસારામે કહ્યું, તીર્થ સ્થળોના દર્શન કરવાથી નરકમાં નથી જવું પડતું.

સુરતમાં સિવિલ હોસ્પિટલમાં બળાત્કારી આસારામના ફોટાની પૂજા-આરતી કરાઈ!

surat news

સુરતમાં સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર સહિતનો સ્ટાફ બળાત્કારાની આસારામની અંધભક્તિમાં લીન થયો. સુપરિન્ટેન્ડેન્ટ અજાણ.