બિહારમાં 5 દલિત સગીરાઓ ઝેર ગટગટાવ્યું, 4 ના મોત, એક ગુમ
બિહારના ઔરંગાબાદમાં 5 દલિત સગીરાઓએ ઝેર ગટગટાવતા ચારનાં કરૂણ મોત નીપજ્યાં છે. રહસ્યમય સંજોગોમાં થયેલાં મોતે અનેક સવાલો પેદા કર્યા છે.
બિહારના ઔરંગાબાદમાં 5 દલિત સગીરાઓએ ઝેર ગટગટાવતા ચારનાં કરૂણ મોત નીપજ્યાં છે. રહસ્યમય સંજોગોમાં થયેલાં મોતે અનેક સવાલો પેદા કર્યા છે.
ખાનગી ન્યૂઝ ચેનલ સાથે કામ કરતા દલિત પત્રકારની ગુંડાઓએ ધોળે દિવસે ગોળી મારી હત્યા કરી નાખી અને લાશ પૂલ નીચે ફેંકીને ભાગી ગયા.