રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં અંધશ્રદ્ધાનું ઘોડાપૂર, સુઑમોટોની માંગ
રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં ભૂત-પ્રેત કાઢવાના નામે અંધશ્રદ્ધા ફેલાવાઈ, ધૂણતી મહિલાઓએ પત્રકારો પર હુમલો કર્યો, રેશનાલિસ્ટોએ સુઓમોટો કાર્યવાહીની માંગ કરી.
રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં ભૂત-પ્રેત કાઢવાના નામે અંધશ્રદ્ધા ફેલાવાઈ, ધૂણતી મહિલાઓએ પત્રકારો પર હુમલો કર્યો, રેશનાલિસ્ટોએ સુઓમોટો કાર્યવાહીની માંગ કરી.