‘કોમરેડ’ કન્હૈયાએ મંદિરમાં પૂજા કરી, મનુવાદીઓએ મંદિર ધોયું
ભગતસિંહ અને ડો.આંબેડકરના સિદ્ધાંતોની વાતો કરનાર કન્હૈયાકુમારે બિહારની ચૂંટણી આવતા જ મંદિરમાં દર્શન કરી પૂજા કરી હતી. જો કે મનુવાદીઓએ મંદિર ધોઈને ‘પવિત્ર’ કર્યું હતું.
ભગતસિંહ અને ડો.આંબેડકરના સિદ્ધાંતોની વાતો કરનાર કન્હૈયાકુમારે બિહારની ચૂંટણી આવતા જ મંદિરમાં દર્શન કરી પૂજા કરી હતી. જો કે મનુવાદીઓએ મંદિર ધોઈને ‘પવિત્ર’ કર્યું હતું.
બંધારણ અને કાયદાના શાસનની વાતો કરતી કૉંગ્રેસના એક સાંસદે ભરી સંસદમાં કહ્યું કે, ગમે ત્યારે પોતાની હત્યા થઈ શકે છે. તેમણે સંસદમાં પોતાની સુરક્ષાની માંગ કરી છે.