‘કોમરેડ’ કન્હૈયાએ મંદિરમાં પૂજા કરી, મનુવાદીઓએ મંદિર ધોયું

Kanhaiya Kumar

ભગતસિંહ અને ડો.આંબેડકરના સિદ્ધાંતોની વાતો કરનાર કન્હૈયાકુમારે બિહારની ચૂંટણી આવતા જ મંદિરમાં દર્શન કરી પૂજા કરી હતી. જો કે મનુવાદીઓએ મંદિર ધોઈને ‘પવિત્ર’ કર્યું હતું.

હું દલિત છું…ગમે ત્યારે મારી હત્યા થઈ શકે છે

Manoj Kumar MP Congress

બંધારણ અને કાયદાના શાસનની વાતો કરતી કૉંગ્રેસના એક સાંસદે ભરી સંસદમાં કહ્યું કે, ગમે ત્યારે પોતાની હત્યા થઈ શકે છે. તેમણે સંસદમાં પોતાની સુરક્ષાની માંગ કરી છે.