ભાજપના નેતાએ દલિત પરિવારની જમીન પર રાતોરાત ઘર બનાવી દીધું
ભાજપના નેતાએ દલિત પરિવારની કરોડોની કિંમતની જમીન પર કબ્જો જમાવીને રાતોરાત ત્યાં ઘર બનાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં.
ભાજપના નેતાએ દલિત પરિવારની કરોડોની કિંમતની જમીન પર કબ્જો જમાવીને રાતોરાત ત્યાં ઘર બનાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં.
BJP ના નેતાઓએ ભૂતકાળમાં Air India ની સર્વિસને લઈને ફરિયાદો કરી હતી. પરંતુ ક્યારેય કોઈ તપાસ કરવામાં આવ્યાનું જાણમાં નથી.
PhD કરી રહેલા દલિત યુવકને પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના સંબંધી ભાજપ નેતાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ફરિયાદ નોંધાવી.