પહેલા ટ્રેક્ટરથી કચડ્યો પછી THAR થી, ભાજપ નેતાએ ખેડૂતને મારી નાખ્યો
ભાજપના નેતાએ ખેડૂતને પહેલા ટ્રેક્ટરથી કચડ્યો પછી તેના પર થાર કાર ચડાવી દીધી. એ પછી 1 કલાક સુધી તેને હોસ્પિટલે સારવાર માટે ન જવા દીધો. ખેડૂતનું મોત થયું.
ભાજપના નેતાએ ખેડૂતને પહેલા ટ્રેક્ટરથી કચડ્યો પછી તેના પર થાર કાર ચડાવી દીધી. એ પછી 1 કલાક સુધી તેને હોસ્પિટલે સારવાર માટે ન જવા દીધો. ખેડૂતનું મોત થયું.
ભાજપના નેતાએ દલિત પરિવારની કરોડોની કિંમતની જમીન પર કબ્જો જમાવીને રાતોરાત ત્યાં ઘર બનાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં.
BJP ના નેતાઓએ ભૂતકાળમાં Air India ની સર્વિસને લઈને ફરિયાદો કરી હતી. પરંતુ ક્યારેય કોઈ તપાસ કરવામાં આવ્યાનું જાણમાં નથી.
PhD કરી રહેલા દલિત યુવકને પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના સંબંધી ભાજપ નેતાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ફરિયાદ નોંધાવી.