BSP મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું, માયાવતીએ 1 કલાક સંબોધન કર્યું
BSPની લખનઉ ખાતે યોજાયેલી મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. લોકો ઘરેથી મરચું-રોટલાં બાંધીને રેલીમાં આવ્યા. માયાવતીએ ઐતિહાસિક ભાષણ આપ્યું.
BSPની લખનઉ ખાતે યોજાયેલી મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. લોકો ઘરેથી મરચું-રોટલાં બાંધીને રેલીમાં આવ્યા. માયાવતીએ ઐતિહાસિક ભાષણ આપ્યું.