જાતિવાદી તત્વોએ ડૉ. અંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખી

Dr Ambedkars statue destroyed

જાતિવાદી તત્વોએ ડૉ. અંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખતા દલિત સમાજમાં ભારે આક્રોશ વ્યાપ્યો, ભીમ આર્મીએ 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું.

શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ‘જાતિવાદી’ છે?

AI Casteist

એઆઈ સ્વતંત્ર રીતે વિચારતું નથી, તે ઉપલબ્ધ ડેટા પર આધારિત છે. જો ડેટામાં જાતિવાદી પૂર્વગ્રહ હોય, તો એઆઈના જવાબો પણ પક્ષપાતી હોઈ શકે છે.