જાતિવાદી તત્વોએ ડૉ. અંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખી

Dr Ambedkars statue destroyed

જાતિવાદી તત્વોએ ડૉ. અંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખતા દલિત સમાજમાં ભારે આક્રોશ વ્યાપ્યો, ભીમ આર્મીએ 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું.

દલિતોની ‘ભાગવત કથા’માં બબાલ, ડો.આંબેડકરની મૂર્તિ તોડી

Dalits clash in Bhagwat Katha

ક્યારેક આપણી આસપાસ આપણે કલ્પના પણ ન કરી હોય તેવી ઘટના બનતી હોય છે. આ ઘટના કંઈક આવી જ છે. ઉત્તરપ્રદેશના ઈટાવામાં ધર્માંધ દલિતોએ ભાગવત કથામાં યોજી હતી. એ દરમિયાન, નશામાં ધૂત કેટલાક લુખ્ખા તત્વોએ હોબાળો મચાવ્યો અને સ્થળ પર તોડફોડ કરી. ચોંકાવનારી વાત એ છે કે, ભાગવત કથાનું આયોજન કરનારા દલિતોએ કથામાં ડો.આંબેડકરની પ્રતિમા … Read more