જાતિવાદી તત્વોએ ડૉ. અંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખી
જાતિવાદી તત્વોએ ડૉ. અંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખતા દલિત સમાજમાં ભારે આક્રોશ વ્યાપ્યો, ભીમ આર્મીએ 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું.
જાતિવાદી તત્વોએ ડૉ. અંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખતા દલિત સમાજમાં ભારે આક્રોશ વ્યાપ્યો, ભીમ આર્મીએ 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું.
ક્યારેક આપણી આસપાસ આપણે કલ્પના પણ ન કરી હોય તેવી ઘટના બનતી હોય છે. આ ઘટના કંઈક આવી જ છે. ઉત્તરપ્રદેશના ઈટાવામાં ધર્માંધ દલિતોએ ભાગવત કથામાં યોજી હતી. એ દરમિયાન, નશામાં ધૂત કેટલાક લુખ્ખા તત્વોએ હોબાળો મચાવ્યો અને સ્થળ પર તોડફોડ કરી. ચોંકાવનારી વાત એ છે કે, ભાગવત કથાનું આયોજન કરનારા દલિતોએ કથામાં ડો.આંબેડકરની પ્રતિમા … Read more