5 દલિતોની હત્યામાં કોર્ટે તમામ 40 આરોપીને નિર્દોષ છોડ્યાં!
11 વર્ષે આવેલા ચુકાદામાં તમામ 40 આરોપીઓ નિર્દોષ છૂટ્યા, 23 વીઘા જમીનના લોહીયાળ જંગમાં 5 દલિતોની હત્યા કોણે કરી તે CBI સાબિત ન કરી શકી.
11 વર્ષે આવેલા ચુકાદામાં તમામ 40 આરોપીઓ નિર્દોષ છૂટ્યા, 23 વીઘા જમીનના લોહીયાળ જંગમાં 5 દલિતોની હત્યા કોણે કરી તે CBI સાબિત ન કરી શકી.