માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક ગણવાનો મોદી સરકારે ઈનકાર કર્યો

Mangarh Dham

માનગઢ ધામ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્રના આદિવાસીઓ માટે શૌર્યનું પ્રતિક છે. મોદી સરકારે તેને રાષ્ટ્રીય સ્મારક ગણવાનો ઈનકાર કરી દીધો છે.