ચાંદખેડામાં ‘લોકશક્તિ કેન્દ્ર’નો પ્રારંભ, બહુજનોને મળશે નિઃશુલ્ક કાયદાકીય સહાય

Lokshakti Kendra in Chandkheda

ચાંદખેડામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિમાં એડવોકેટ સુબોધ કુમુદ દ્વારા ‘લોકશક્તિ કેન્દ્ર’નું ઉદ્ઘાટન કરાયું. અહીં સામાન્ય લોકોને મફત કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડશે.

અમદાવાદના ચાંદખેડામાં ‘સંવિધાન સર્કલ’ના નિર્માણનું કામ પૂરજોશમાં

ahmedabad chandkheda news

Special story: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સંવિધાન ગ્રુપ દ્વારા નિર્મિત ‘સંવિધાન સર્કલ’ના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.